ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? રાજેશ વ્યાસ પંડિત સુખલાલજી નગીનદાસ પારેખ કાકા કાલેલકર રાજેશ વ્યાસ પંડિત સુખલાલજી નગીનદાસ પારેખ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દલપતરામ કવિ કાન્ત નર્મદ ભોજા ભગત કવિ દલપતરામ કવિ કાન્ત નર્મદ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? ચંદ્રવદન મહેતા કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક બટુભાઈ ઉમરવાડિયા ચંદ્રવદન મહેતા કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક બટુભાઈ ઉમરવાડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? રમણ સોની ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ રમણ સોની ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ગિજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા મનુભાઈ પંચોળી ગિજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? પરીશ્વર શુક્લ ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ હીરાલાલ ખત્રી પરીશ્વર શુક્લ ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ હીરાલાલ ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP