ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ?

ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ?

પિતાંબર પટેલ
રાજેન્દ્ર શુકલ
શ્યામ બાબુ
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

ભીમ : પૌન્ડ્ર
નકુલ : મણિ પુષ્પક
અર્જુન : દેવદત્ત
યુધિષ્ઠિર : અનંત વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP