ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? કનૈયાલાલ મુનશી નર્મદ વિશ્વનાથ ભટ્ટ જયશંકર ભોજક કનૈયાલાલ મુનશી નર્મદ વિશ્વનાથ ભટ્ટ જયશંકર ભોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? ભાલણ નાકર શામળ પ્રેમાનંદ ભાલણ નાકર શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? મીરાં નરસિંહ મહેતા અખો દયારામ મીરાં નરસિંહ મહેતા અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ? પિતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ શ્યામ બાબુ વેણીભાઈ પુરોહિત પિતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ શ્યામ બાબુ વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ભીમ : પૌન્ડ્ર નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત યુધિષ્ઠિર : અનંત વિજય ભીમ : પૌન્ડ્ર નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત યુધિષ્ઠિર : અનંત વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP