ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? પાલનપુર જુનાગઢ બાલાસિનોર નવાનગર પાલનપુર જુનાગઢ બાલાસિનોર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'નવઘણ રા’દેઘણ રા'માંડલિક રા'કવાત રા'નવઘણ રા’દેઘણ રા'માંડલિક રા'કવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છનો લિગ્નાઈટ કોલસો ધરાવતો ડુંગર કયો છે ? સતિયાદેવ ખોખરા બરડો ઉમિયા સતિયાદેવ ખોખરા બરડો ઉમિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? મણિભાઈ સંઘવી ઠક્કરબાપા નારાયણદાસ ગાંધી જુગતરામ દવે મણિભાઈ સંઘવી ઠક્કરબાપા નારાયણદાસ ગાંધી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ગોકળદાસ પારેખ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ચતુરભાઈ પટેલ ગોકળદાસ પારેખ કૃપાશંકર પંડિત અંબાલાલ સાકરલાલ દેસાઈ ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 15 ફેબ્રુઆરી, 1915 27 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 17 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 27 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 17 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP