ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

એકેય નહીં
68.0 પૂ.રે.
82.5 પૂ.રે.
23.5 ઉ.અ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

ઉષ્ણતાપમાન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
તાજા પાણીનો જથ્થો
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે ?

ડુગોંગ
એકશિંગી ભારતીય ગેંડા
ઓક્ટોપસ
કસ્તુરીમૃગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP