ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? લોકનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન લોકસારથી લોકનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન લોકસારથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી જટરા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી જટરા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે ? વાલિયા (ભરૂચ) સમોડા (પાટણ) હિંમતનગર સનોસણ (બનાસકાંઠા) વાલિયા (ભરૂચ) સમોડા (પાટણ) હિંમતનગર સનોસણ (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? ઝંડા સત્યાગ્રહ અસહકાર આંદોલન નવનિર્માણ આંદોલન હિંદ છોડો આંદોલન ઝંડા સત્યાગ્રહ અસહકાર આંદોલન નવનિર્માણ આંદોલન હિંદ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? તુરાષ્યા પર્ણદત્ત પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પર્ણદત્ત પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP