ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ?

સહયોગ સેવા ટ્રસ્ટ
લોકસારથી
લોકનિકેતન
આનંદનિકેતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ?

સ્વામી ગંગેશ્વરાનંદજી
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ?

શંકરલાલ પરીખ
મગનલાલ ચતુરભાઈ પટેલ
બેચરદાસ પંડિત
ત્રિભોવનદાસ માળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP