ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો. ચુનીલાલ આસારામ લોહાણા હિંમતલાલ રામચંદ્ર દવે કેશવ હર્ષદ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ચુનીલાલ આસારામ લોહાણા હિંમતલાલ રામચંદ્ર દવે કેશવ હર્ષદ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "એમ ઉગાર્યો ચંદ્રહાસ" કાવ્યનું સ્વરૂપ જણાવો. પદ આખ્યાનખંડ કાફી ગરબી પદ આખ્યાનખંડ કાફી ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? દુલા ભાયા કાગ દાસી જીવણ બાપુસાહેબ ગાયકવાડ ધીરો ભગત દુલા ભાયા કાગ દાસી જીવણ બાપુસાહેબ ગાયકવાડ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? ઉમાશંકર જોશી પ્રેમાનંદ કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી પ્રેમાનંદ કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ? ગુજરાતનો નાથ ગુજરાત પ્રહરી સવાયા ગુજરાતી ગુણવંત ગુજરાતી ગુજરાતનો નાથ ગુજરાત પ્રહરી સવાયા ગુજરાતી ગુણવંત ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP