ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

જલિયાંવાલાં
બારડોલી સત્યાગ્રહનો
બે ખુદાઈ ખિદમતગારો
વીર વલ્લભભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

જયંતી દલાલ
રતુભાઈ અદાણી
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

કવિતા સ્વરૂપે
ગરબી સ્વરૂપે
સંવાદ સ્વરૂપે
આખ્યાન સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP