ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ? બે ખુદાઈ ખિદમતગારો જલિયાંવાલાં વીર વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહનો બે ખુદાઈ ખિદમતગારો જલિયાંવાલાં વીર વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો. હિંમતલાલ રામચંદ્ર દવે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? અખો નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પવનરૂપેરી’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચંદ્રકાન્ત શેઠ ઈશ્વર પરમાર નરેશ બારડ જ્યંતી દલાલ ચંદ્રકાન્ત શેઠ ઈશ્વર પરમાર નરેશ બારડ જ્યંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ? ધર્મ અને સમાજ ભૂત નિબંધ આપણો ધર્મ મંડળી મળવાથી થતા લાભ ધર્મ અને સમાજ ભૂત નિબંધ આપણો ધર્મ મંડળી મળવાથી થતા લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચિત્રાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ચિંતનાત્મકતા ચિત્રાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ચિંતનાત્મકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP