ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ આખો - પંચીકરણ કવિ નર્મદ - કવિચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? માનવીની ભવાઈ જય સોમનાથ માણસાઈના દીવા ઝેર તો પીધા છે જાણી જાણી માનવીની ભવાઈ જય સોમનાથ માણસાઈના દીવા ઝેર તો પીધા છે જાણી જાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? ઝૂલણા સવૈયા ચોપાઈ હરિગીત ઝૂલણા સવૈયા ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ લાંગ પુસ્તકાલય - રાજકોટ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ લાંગ પુસ્તકાલય - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP