ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

મહાત્મા ગાંધી
મહાદેવ દેસાઈ
રવિશંકર મહારાજ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા
પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ : શેઠ સગાળશા
પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ : ફાંકડો ફિતૂરી
સૌપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શ્રી કૃષ્ણ સુદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.
આપેલ તમામ
ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ધૂમકેતુ
ઉશનશ્
ઉમાશંકર જોષી
કે. કા. શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP