ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

મહાદેવ દેસાઈ
મહાત્મા ગાંધી
રવિશંકર મહારાજ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

ભગવતીકુમાર શર્મા
વિશ્વનાથ ભટ્ટ
હરિવલ્લભ ભાયાણી
સુમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો.

હળવાં ફૂલ
ક્ષુલ્લક બાબતો
વિચિત્ર અનુભવ
કેસુડાના કાગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP