ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ?

પન્નાલાલ પટેલ
જયંત પાઠક
મહેન્દ્રસિંહ પરમાર
અરવિંદ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

નારાયણ દેસાઈ
કુંદનિકા કાપડિયા
જીવરામ જોશી
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઈશ્વર પેટલીકર
ઉશનસ્
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP