ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

રમેશ પારેખ
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ?

માલમ હલેસાં માર-લોકગીત
રાનમાં-ગઝલ
મહેનતની મોસમ-પ્રકૃતિગીત
પગલે-પગલે-શૌર્યગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP