ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

અદ્વૈતવાદ
દ્વૈતવાદ
વિશિષ્ટદ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

જિપ્સી
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ
વૈદ્ય પુનર્વસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

બ્રહ્માસ્ત્ર
સમયનો સાતમો ભાગ
હું પણછ ખેંચીશ નહીં
શ્રૃણવંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP