ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ? સિતાંશુ યશશ્ચંદ્ર પ્રકાશ એન. શાહ વર્ષાબેન અડાલજા કુમારપાળ દેસાઈ સિતાંશુ યશશ્ચંદ્ર પ્રકાશ એન. શાહ વર્ષાબેન અડાલજા કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. મંડળી મળવાથી થતા લાભ પ્રેમ અને જુગુપ્સા વાત એક ડાળની ક્યારેય વિસરાય નહીં મંડળી મળવાથી થતા લાભ પ્રેમ અને જુગુપ્સા વાત એક ડાળની ક્યારેય વિસરાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઈ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઈ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર રાજકોટ મહેસાણા અમદાવાદ ભાવનગર રાજકોટ મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં વલ્લભ નરસિંહ પ્રેમાનંદ મીરાં વલ્લભ નરસિંહ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP