ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' સામયિકના તંત્રી કોણ છે ? કીર્તીદા શાહ અજયસિંહ ચૌહાણ યશવંત શુકલ યોગેશ જોષી કીર્તીદા શાહ અજયસિંહ ચૌહાણ યશવંત શુકલ યોગેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુંદરમ્ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મત્તવિલાસ પ્રહસન’ની રચના કોણે કરી છે ? કલ્હણ પાણિની મહેન્દ્રવર્મન પ્રથમ માઘ કલ્હણ પાણિની મહેન્દ્રવર્મન પ્રથમ માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ જયંત પાઠક રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ જયંત પાઠક રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP