સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?
સામાન્ય જ્ઞાન (GK)
ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?
1. જયંત પાઠક
2. દલપતરામ
3. ઉસનસ્
4. નર્મદ
સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?