ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

નારાયણ દેસાઈ
યશવંત શુક્લ
અમૃતલાલ વેગડ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ?

ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
ઝવેરચંદ મેઘાણી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP