ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સામે કાંઠે તેડા’ કોનો કાવ્યસંગ્રહ છે ? નલિન રાવળ દલપત પઢિયાર પ્રિયકાન્ત મણિયાર વિનેશ અંતાણી નલિન રાવળ દલપત પઢિયાર પ્રિયકાન્ત મણિયાર વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? નવલરામ ત્રિવેદી ચં.ચી.મહેતા વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ નવલરામ ત્રિવેદી ચં.ચી.મહેતા વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. નરસિંહ મહેતા સ્વામી આનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા સ્વામી આનંદ મીરાંબાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ચંદ્રકાન્ત શેઠ વેણીભાઈ પુરોહિત ડૉ.ચંદ્રકાન્ત મહેતા રા.વિ.પાઠક ચંદ્રકાન્ત શેઠ વેણીભાઈ પુરોહિત ડૉ.ચંદ્રકાન્ત મહેતા રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'ઉમાશંકર જોશી'નો નથી ? નિશિથ નેપથ્યે ગંગોત્રી સપ્તપદી નિશિથ નેપથ્યે ગંગોત્રી સપ્તપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP