ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ધૂમકેતુ
ઈન્દુલાલ યાજ્ઞિક
જ્યોતીન્દ્ર દવે
ઠક્કરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP