ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
સ્વામી આનંદ
મીરાંબાઈ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

ચંદ્રકાન્ત શેઠ
વેણીભાઈ પુરોહિત
ડૉ.ચંદ્રકાન્ત મહેતા
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

આનંદશંકર ધ્રુવ
નરસિંહરાવ દિવેટીયા
ચં. ચી. મહેતા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP