ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. હરસોલ નાકોડા ફોજીવાડા સનાળિયા હરસોલ નાકોડા ફોજીવાડા સનાળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? મનોજ ખંડેરિયા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? ઉપક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા અનુક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત ઉપક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા અનુક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબદાસ બ્રોકરની પ્રથમ વાર્તા જણાવો. પ્રકાશનું સ્મિત માણસના મન ધૂમ્રસેતુ જુના સંસ્કાર પ્રકાશનું સ્મિત માણસના મન ધૂમ્રસેતુ જુના સંસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી બટુભાઈ ઉમરવાડિયા ચંદ્રવદન મહેતા રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી બટુભાઈ ઉમરવાડિયા ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP