ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. સનાળિયા હરસોલ નાકોડા ફોજીવાડા સનાળિયા હરસોલ નાકોડા ફોજીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ મકરંદ દવે સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? કુમારપાળ દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભાલણને પોતાના ગુરુ કોણ ગણાવતું ? નાકર શામળ પ્રેમાનંદ ભીમ નાકર શામળ પ્રેમાનંદ ભીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? વિશ્વાસી પારસી જિન સંતાન વિશ્વાસી પારસી જિન સંતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. આત્મકથા કવિતા નવલકથા નિબંધ આત્મકથા કવિતા નવલકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP