ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
ભોગીલાલ ગાંધી - ચાંદામામા
લાભશંકર ઠાકર - લઘરો
કેશવલાલ ધ્રુવ - વનમાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

કનૈયાલાલ મુનશી
ક.મા.મુનશી
ઘનશ્યામ વ્યાસ
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

પ્રહલાદ પારેખ
કુંદનિકા કાપડિયા
રમણલાલ સોની
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP