ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

લાભશંકર ઠાકર
વેણીભાઇ પુરોહિત
રાજેન્દ્ર શુકલ
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
સાંઈરામ દવે
દુલેરાય કારાણી
જોરાવરસિંહ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ?

અખંડ ઝાલર વાગે
ગઝલ સંહિતા
ફટફટિયું
ખારાં ઝરણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
આપેલ તમામ
નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP