ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

લાભશંકર ઠાકર
મોહન પરમાર
રાજેન્દ્ર શુકલ
વેણીભાઇ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

દાસપણું ક્યાં સુધી
ડગલું ભર્યું કે ન હઠવું
સહુ ચાલો જીતવા જંગ
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી છત્રપતિ શાહુજી મહારાજ
શ્રી મામા સાહેબ ફડકે
શ્રી જુગતરામ દવે
શ્રી પરીક્ષિતલાલ મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ?

રાવજી પટેલ
કવિ નર્મદ
ભોગીલાલ ગાંધી
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP