ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
મારા અનુભવો
પંચતંત્રની વાર્તા
શિવાજીની શૌર્યગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર
પ્રકાશ એન. શાહ
વર્ષાબેન અડાલજા
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

ભગવતીકુમાર શર્મા
રઘુવીર ચૌધરી
ભોળાભાઇ પટેલ
પન્નાલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP