ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

ગોવિંદે માંડી ગોઠડી
વિનોદની નજરે
સંભવામિ યુગે યુગે
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

ચૈત્ર નવરાત્રી
માઘ નવરાત્રી
આસો નવરાત્રી
અષાઢ નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ભીની હવા, ભીના શ્વાસ
ગગનધરા પર તડકા નીચે
પડઘાની પેલે પાર
ધૂળમાંની પગલીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP