ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ?

કરણદેવ વાઘેલા
લવણપ્રસાદ
ભોલા ભીમ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

મુનિશ્રી સંતબાલજી
રવિશંકર મહારાજ
પુનિત મહારાજ
આત્મારામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP