સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ? વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ સ્વરણસિંહ કૈલાસનાથ કાત્જુ વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ સ્વરણસિંહ કૈલાસનાથ કાત્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'એભલ મંડપ' નામ ની ગુફા ક્યાં આવેલી છે ? લખપત તળાજા વિરપુર રાજકોટ લખપત તળાજા વિરપુર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા ભારતીય પક્ષીને, પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે ? કાળો કોશી ગરુડ ઘુવડ સમડી કાળો કોશી ગરુડ ઘુવડ સમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ? સ્વામી દયાનંદ સરસ્વતી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય સુરેન્દ્રનાથ બેનરજી સ્વામી દયાનંદ સરસ્વતી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ? ચામુંડરાજ ભીમદેવ પ્રથમ કર્ણદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ ચામુંડરાજ ભીમદેવ પ્રથમ કર્ણદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. અનુકૂળતા અનુસાર ફરજિયાત મરજિયાત અનિશ્ચિત અનુકૂળતા અનુસાર ફરજિયાત મરજિયાત અનિશ્ચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP