સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ? વી.કે. ક્રિષ્ના સ્વરણસિંહ કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ વી.કે. ક્રિષ્ના સ્વરણસિંહ કૈલાસનાથ કાત્જુ બી.એમ. કૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. સ્વરાજ પક્ષ ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સ્વરાજ પક્ષ ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ? આમાંથી કોઈ નહીં દિલ્હી મુંબઈ નાગપુર આમાંથી કોઈ નહીં દિલ્હી મુંબઈ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો ડોલોમાઈડ - તળાજા તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો ડોલોમાઈડ - તળાજા તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? શ્રી અર્જુનસિંહ ડૉ. નંદન નીલેકણી શ્રી સામ પિત્રોડા શ્રી કપિલ સિબ્બલ શ્રી અર્જુનસિંહ ડૉ. નંદન નીલેકણી શ્રી સામ પિત્રોડા શ્રી કપિલ સિબ્બલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગેર કાયદેસર મંડલી માટે ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યકિત હોવા જોઇએ ? 323 6 5 326 323 6 5 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP