ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? વેગણપુર કર્ણપુર આશાભીલપુર ગંગાપુર વેગણપુર કર્ણપુર આશાભીલપુર ગંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. મનહર પૃથ્વી દોહરો મંદાક્રાંતા મનહર પૃથ્વી દોહરો મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? પ્રીતમ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ પ્રીતમ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? રવિશંકર મહારાજ કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી રવિશંકર મહારાજ કે.કા.શાસ્ત્રી ઈન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે લાભશંકર ઠાકર ઉશનસ્ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે લાભશંકર ઠાકર ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? અખો દયાનંદ શામળ પ્રેમાનંદ અખો દયાનંદ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP