ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? ગંગાપુર વેગણપુર આશાભીલપુર કર્ણપુર ગંગાપુર વેગણપુર આશાભીલપુર કર્ણપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? પુરુષોત્તમ દેશપાંડે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વાડીલાલ ડગલી મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વાડીલાલ ડગલી મુકુલ ક્લાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો. ધના ભગત ચુનીલાલ મડિયા નટવરલાલ બુચ જયંત કોઠારી ધના ભગત ચુનીલાલ મડિયા નટવરલાલ બુચ જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? પદ ભડલીગીત લોકગીત પ્રભાતિયું પદ ભડલીગીત લોકગીત પ્રભાતિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. આપેલ તમામ ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. આપેલ તમામ ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP