ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? વેગણપુર કર્ણપુર આશાભીલપુર ગંગાપુર વેગણપુર કર્ણપુર આશાભીલપુર ગંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? રમેશ પારેખ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ભાલણ રમેશ પારેખ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ સુરસિંહજી ગોહિલ નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ સુરસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? શબ્દ સૃષ્ટિ બુદ્ધિપ્રકાશ પરબ કુમાર શબ્દ સૃષ્ટિ બુદ્ધિપ્રકાશ પરબ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? દયાનંદ શામળ અખો પ્રેમાનંદ દયાનંદ શામળ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ? સત્યના પ્રયોગો અડધે રસ્તે મારી હકીકત સ્મરણયાત્રા સત્યના પ્રયોગો અડધે રસ્તે મારી હકીકત સ્મરણયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP