ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? કર્ણપુર ગંગાપુર વેગણપુર આશાભીલપુર કર્ણપુર ગંગાપુર વેગણપુર આશાભીલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? અખો મીરાં દયારામ નરસિંહ મહેતા અખો મીરાં દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી રામતીર્થ સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ સ્વામી રામતીર્થ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? નિરંજન ભગત કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત કવિ સુન્દરમ્ રાજેન્દ્ર શુક્લ ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જલન’ માતરીનું પુરું નામ જણાવો. જલાલખાન અલીખાન બલોચ જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલખાન કમાલખન મંસૂરી જલાલખાન અલીખાન બલોચ જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલખાન કમાલખન મંસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? સાહિત્યિક તથ્યોની માવજત સુદામાચરિત્ર પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા વ્યાસંગ સાહિત્યિક તથ્યોની માવજત સુદામાચરિત્ર પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા વ્યાસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP