ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? વેગણપુર ગંગાપુર કર્ણપુર આશાભીલપુર વેગણપુર ગંગાપુર કર્ણપુર આશાભીલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. ચાબખા છપ્પા કાફી ફાગુ ચાબખા છપ્પા કાફી ફાગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મદનમોહના' આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ? ફાગુ પ્રબંધ પધવાર્તા આખ્યાન ફાગુ પ્રબંધ પધવાર્તા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? લાભશંકર ઠાકર બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે ઉશનસ્ લાભશંકર ઠાકર બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? કલાપી નરસિંહરાવ દિવેટીયા ન્હાનાલાલ સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટીયા ન્હાનાલાલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નર્મદચંદ્રક નોબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક નોબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP