ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ?

રમેશ પારેખ
નરસિંહ મહેતા
હરીન્દ્ર દવે
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટીયા
કવિ ન્હાનાલાલ
આનંદશંકર ધ્રુવ
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP