ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? ગંગાપુર આશાભીલપુર કર્ણપુર વેગણપુર ગંગાપુર આશાભીલપુર કર્ણપુર વેગણપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી કયો કાવ્યપ્રકાર જાપાનીઝ કાવ્યપ્રકાર છે ? ભડલીગીત સોનેટ હાઈકુ મુક્તક ભડલીગીત સોનેટ હાઈકુ મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? કાન્તિ ભટ્ટ નિરંજન ભગત ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ નિરંજન ભગત ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? નર્મદ બાલાશંકર કંથારિયા ગુલફામ દલપતરામ નર્મદ બાલાશંકર કંથારિયા ગુલફામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ? બ્રહ્માનંદજી શુકદેવજી રામાનંદજી વિશ્વેશ્વરાનંદજી બ્રહ્માનંદજી શુકદેવજી રામાનંદજી વિશ્વેશ્વરાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? ઝવેરચંદ મેઘાણી નારાયણભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી નારાયણભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP