ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

નારાયણ દેસાઈ
સુરેશ દલાલ
રાજેન્દ્ર શાહ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

લાઘવ અને ચોટ
ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા
કિંમતી વિચાર
ચિત્ર દ્વારા ભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજીતસિંહ ગાયકવાડ
કનૈયાલાલ મુનશી
ગાંધીજી
રણજિતરામ વાવાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP