ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
રામનારાયણ પાઠક - મનો વિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
સુરેશ જોશી
ઝવેરચંદ મેઘાણી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

કાશીનો દીકરો-કાંતિ મડિયા
ભવની ભવાઈ-કેતન મહેતા
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા
માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP