ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
રામનારાયણ પાઠક - મનો વિહાર
કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

જિપ્સી
સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ
વૈદ્ય પુનર્વસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP