ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા
મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા
ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

ચંદ્રના આકર્ષણના કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે
જમીનનાં દબાણને કારણે
જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP