GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કયા મોગલ બાદશાહે મહાભારત, રામાયણ, ભગવદ્દગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી ?

અકબર
શાહજહાં
ઔરંગઝેબ
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
અન્ય સાધનની આવકના શીર્ષક હેઠળ પોસ્ટ ઓફિસ બચત ખાતાં (એક નામ પર હોય) પર મળેલ વ્યાજની રકમનો કેટલો ભાગ કરમુક્ત ગણાય ?

રૂ. 7000 સુધીનું વ્યાજ
રૂ. 2500 સુધીનું વ્યાજ
રૂ. 7500 સુધીનું વ્યાજ
રૂ. 3500 સુધીનું વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ઓડિટ કાર્યક્રમના ઘડતર અને તેની વ્યૂહરચનાના અમલ માટે નીચેનામાંથી કોણ જવાબદાર બને છે ?

ઓડિટર
આપેલ પૈકી એક પણ નહીં
સંચાલકો
ધંધાકીય એકમના અધિકારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP