GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) બજારીય સંચાલનની કઈ વિભાવના મુજબ વર્તમાન સમયમાં ઘણાં ધંધાકીય એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો છે ? સામાજિક વિભાવના બજારીય વિભાવના વેચાણ વિભાવના પેદાશ વિભાવના સામાજિક વિભાવના બજારીય વિભાવના વેચાણ વિભાવના પેદાશ વિભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કયો શાસક લાખોનું દાન કરતો હોવાથી ‘લાખબખા' તરીકે ઓળખાતો ? અલાઉદ્દીન ખીલજી મહમદ ઘોરી મૌહમદ બિન તુઘલક કુતુબુદીન ઐબક અલાઉદ્દીન ખીલજી મહમદ ઘોરી મૌહમદ બિન તુઘલક કુતુબુદીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘શુઝની કિંમત ફક્ત રૂ. 999' આ કયા પ્રકારની કિંમત નીતિનું ઉદાહરણ છે ? હરીફાઈયુક્ત કિંમત નીતિ મૂલ્યધારક કિંમત નીતિ મનોવૈજ્ઞાનિક કિંમત નીતિ વસ્તુલક્ષી કિંમત નીતિ હરીફાઈયુક્ત કિંમત નીતિ મૂલ્યધારક કિંમત નીતિ મનોવૈજ્ઞાનિક કિંમત નીતિ વસ્તુલક્ષી કિંમત નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં 22 ડિસેમ્બરે કયો દિવસ ઉજવાય છે ? રાષ્ટ્રીય ગણિત દિવસ નિર્ભયા દિવસ રાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ ઈન્ડિઅન એરફોર્સ દિવસ રાષ્ટ્રીય ગણિત દિવસ નિર્ભયા દિવસ રાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ ઈન્ડિઅન એરફોર્સ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને વર્ષ 2019નો અર્જુન એવોર્ડ જાહેર થયો ? રવિન્દ્ર જાડેજા ભુવનેશ્વર કુમાર મહંમદ શામી રોહિત શર્મા રવિન્દ્ર જાડેજા ભુવનેશ્વર કુમાર મહંમદ શામી રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP