ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ?

સરદાર વલ્લભભાઈ પટેલ
સરોજિની નાયડુ
મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ ત્રીજાએ 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ પ્રયોગ અમરેલીમાં શરૂ કર્યો, જ્યારે તેમણે વડોદરાના સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કયારે લાગુ પાડ્યો ?

1906
1909
1904
1902

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો.

ચીનુભાઈ બારોટ
પ્રેમાભાઈ હેમાભાઈ
રણછોડલાલ છોટાલાલ
જીવણલાલ બેરિસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

કુમારપાળ
સિદ્ધરાજ સોલંકી
ભીમદેવ પ્રથમ
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જિલ્લા વિકાસ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે ?

જિલ્લા પ્રમુખ
વિકાસ કમિશ્નર
જિલ્લા વિકાસ અધિકારી
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP