ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;
જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ?

ચોપાઈ
હરિગીત
દોહરો
સોરઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?
સારા અક્ષર કેળવણીની નિશાની છે.
હું માનવી માનવ થાઉ તો ઘણું
માનવસેવા એ જ પ્રભુસેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP