GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.

માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્યયોગ્ય છે.
માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્ય યોગ્ય નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

ધીરુબેન પટેલ
કુન્દનિકા કાપડિયા
ઈલા આરબ મહેતા
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જીલ્લા પંચાયત સભ્ય પોતાના હોદ્દાની મુદત દરમ્યાન...
(1)ગેરહાજરીની રજા મંજૂરી સિવાય જિલ્લામાંથી લાગલગાટ ત્રણ મહિના કરતા વધારે સમય ગેરહાજર રહે.
(2) પંચાયતની રજા વગર લાગલગાટ ચાર બેઠકોમાં ગેરહાજર રહે.
તો આ સંજોગોમાં તે સભ્ય તરીકે બંધ થાય છે.
ઉપરોક્ત 1 અને 2 વાક્યો ચકાસો.

માત્ર 1 વાક્ય યોગ્ય છે.
માત્ર 2 વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્યો યોગ્ય છે.
1 અને 2 વાક્યો યોગ્ય નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો.
(1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે.
(2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે.

માત્ર પ્રથમ વાક્ય સાચું છે.
પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી.
પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે.
માત્ર બીજું વાક્ય સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પાવન ગામ યોજના સંબંધીત નીચેના વાક્યો તપાસો.
(1) પાવન ગામ જાહેર થનાર ગામને રૂ. 1 લાખનું પ્રોત્સાહક અનુદાન આપવામાં આવે છે.
(2) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
(3) પસંદગી વખતે સમરસ ગામ, સ્વચ્છતા, જળસંચય જેવી બાબતો ધ્યાને લેવાય છે.
(4) તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિ પસંદગી કરે છે.

માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP