GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.

માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્ય યોગ્ય નથી.
1 અને 2 વાક્યયોગ્ય છે.
માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તા અને કાર્યોની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

69
67
66
68

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતના પહેલા મહિલા ડૉક્ટરની 153 મી જન્મજયંતી 31 માર્ચ 2018ના રોજ હતી તે લેડી ડૉક્ટરનું નામ શું હતું ?

પંડિતા રમાબાઈ
અસીમા ચેટર્જી
આનંદી ગોપાલ જોષી
કેઈ ઓકામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP