GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-2 માટે નીચેના વાક્યો તપાસો. (1) બી.પી.એલ. સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને આ યોજનામાં લાભ આપવામાં આવે છે. (2) આ યોજના તળે યુનિટ કોસ્ટ રૂ. 2 લાખ અંદાજવામાં આવેલી છે, જે માટે 45,000 રૂ।. સહાય સરકારશ્રી આપે છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પાવન ગામ યોજના સંબંધીત નીચેના વાક્યો તપાસો. (1) પાવન ગામ જાહેર થનાર ગામને રૂ. 1 લાખનું પ્રોત્સાહક અનુદાન આપવામાં આવે છે. (2) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. (3) પસંદગી વખતે સમરસ ગામ, સ્વચ્છતા, જળસંચય જેવી બાબતો ધ્યાને લેવાય છે.
(4) તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિ પસંદગી કરે છે.