ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

સંસદમાં કાયદો સુધારીને
બંધારણમાં જરૂરી સુધારો કરીને
મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
કોર્ટના ચુકાદાનું પાલન કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

ચોથો સુધારો
અગિયારમો સુધારો
સાતમો સુધારો
ચોવીસમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ?

રાષ્ટ્રપતિ
કેન્દ્રીય નાણાંપંચ
વડાપ્રધાન
નાણાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 334
આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 331
આર્ટિકલ – 335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે ?

રાજ્યસભાની સભ્ય સંખ્યાના 15%
લોકસભાની સભ્ય સંખ્યાના 15%
સંસદની સભ્ય સંખ્યાના 15%
સંસદની સંખ્યાના 12%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP