ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

15 ઓગસ્ટ, 1948
27 ડિસેમ્બર, 1948
24 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ચક્રવર્તી રાજગોપાલાચારી
આપેલ પૈકી કોઈ નહીં
ડૉ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

સ્પીકર
સંસદીય સચીવ
મુખ્ય પ્રધાન
મુખ્ય સચીવશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ 352)ને મંજૂર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ?

પૂર્ણ બહુમતી
સાદી બહુમતી
વિશિષ્ટ બહુમતી
વાસ્તવિક બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ?

73મો બંધારણીય સુધારો
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
74મો બંધારણીય સુધારો
આયોજન પંચની માર્ગ રેખાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP