ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? મરાઠા સલ્તનત બ્રિટીશ મુઘલ મરાઠા સલ્તનત બ્રિટીશ મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ? રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ જામા મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ જામા મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?1. કસ્તુરબા2. મણીબેન પટેલ3. મૃદુલા સારાભાઇ 4. પુષ્પાબેન મહેતા ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 4 ફક્ત 1,3 અને 4 ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 4 ફક્ત 1,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 10મી સદીમાં ખંભાતના મુસ્લિમોને કોણે એક મસ્જિદ બંધાવી આપ્યાનો ઉલ્લેખ છે ? યશપાલ જગદેવ પ્રહલાદન વસ્તુપાળ યશપાલ જગદેવ પ્રહલાદન વસ્તુપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ? નવાશ્મયુગ આપેલ પૈકી એક પણ નહીં લોહયુગ આદિઅશ્મયુગ નવાશ્મયુગ આપેલ પૈકી એક પણ નહીં લોહયુગ આદિઅશ્મયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP