ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ? નવલરામ ત્રિવેદી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ નવલરામ ત્રિવેદી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? ધીરુ પરીખ કરસનદાસ માણેક દલપત પઢિયાર દુલેરાય કારાણી ધીરુ પરીખ કરસનદાસ માણેક દલપત પઢિયાર દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દલપતરામ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? દામોદર બોટાદકર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા અરદેશર ખબરદાર દામોદર બોટાદકર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી ઉમાશંકર જોશી ગુલાબદાસ બ્રોકર ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ઉમાશંકર જોશી ગુલાબદાસ બ્રોકર ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP