ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? કવિ ન્હાનાલાલ ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક કવિ ન્હાનાલાલ ઝીણાભાઈ દેસાઈ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. કવિતા નિબંધ નવલકથા આત્મકથા કવિતા નિબંધ નવલકથા આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? પરીશ્વર શુક્લ ચંદુભાઈ શાહ ભીખુ આચાર્ય હીરાલાલ ખત્રી પરીશ્વર શુક્લ ચંદુભાઈ શાહ ભીખુ આચાર્ય હીરાલાલ ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? ગંગાપુર કર્ણપુર વેગણપુર આશાભીલપુર ગંગાપુર કર્ણપુર વેગણપુર આશાભીલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કલાપી ગની દહીંવાલા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કલાપી ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP