ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

કવિ ન્હાનાલાલ
ઝીણાભાઈ દેસાઈ
કિસનસિંહ ચાવડા
હરિકૃષ્ણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના નણદોઈ માટે
ભગવાન શંકર માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના પતિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

પરીશ્વર શુક્લ
ચંદુભાઈ શાહ
ભીખુ આચાર્ય
હીરાલાલ ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
કલાપી
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP