ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. વેદોની દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ આરણ્યક વેદોની દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ આરણ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? રામાયણ ઋગ્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા યજુર્વેદ રામાયણ ઋગ્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? ચંદ્રવદન મહેતા ક.મા.મુનશી મકરંદ દવે જયંત પાઠક ચંદ્રવદન મહેતા ક.મા.મુનશી મકરંદ દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? શાણો નરકેસરી દૂરબીન જ્ઞાનલાલ શાણો નરકેસરી દૂરબીન જ્ઞાનલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. નલિની ગણાત્રા ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. નલિની ગણાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ? ભગવતીકુમાર શર્મા ચિનુ મોદી મધુસૂદન કોઠારી સિતાંશુ યશચંદ્ર મહેતા ભગવતીકુમાર શર્મા ચિનુ મોદી મધુસૂદન કોઠારી સિતાંશુ યશચંદ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP