ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. દર્શનશાસ્ત્રની વેદોની આરણ્યક ઉપનિષદ્ દર્શનશાસ્ત્રની વેદોની આરણ્યક ઉપનિષદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કવિ નર્મદ અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની છે ? આપણો ધર્મ વીરમતી જીગરનો યાર સાપના ભારા આપણો ધર્મ વીરમતી જીગરનો યાર સાપના ભારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ? કિશોર મકવાણા નટવરલાલ બુચ રાજેન્દ્ર શુકલ પીતાંબર પટેલ કિશોર મકવાણા નટવરલાલ બુચ રાજેન્દ્ર શુકલ પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ? રમણલાલ નીલકંઠ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર રાવળ રવિશંકર વ્યાસ રમણલાલ નીલકંઠ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર રાવળ રવિશંકર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP