ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. આરણ્યક દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ વેદોની આરણ્યક દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ વેદોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? પાટણની પ્રભુતા ચૌલા દેવી વેવિશાળ પૃથ્વી વલ્લભ પાટણની પ્રભુતા ચૌલા દેવી વેવિશાળ પૃથ્વી વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? વિનોદ જોષી યોગેશ ગઢવી દલપત પઢીયાળ દિલીપ મોદી વિનોદ જોષી યોગેશ ગઢવી દલપત પઢીયાળ દિલીપ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? હસુ યાજ્ઞિક ઈવા ડેવ દરબાર પુંજાવાળા મૂકેશ જોષી હસુ યાજ્ઞિક ઈવા ડેવ દરબાર પુંજાવાળા મૂકેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? મકરંદ દવે સુંદરમ કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે મકરંદ દવે સુંદરમ કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP