ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

અસહકાર આંદોલન
'હિંદ છોડો' લડત
ભારતનો પ્રારંભિક ઈતિહાસ
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ?

વિશ્વનાથ ભટ્ટ
આદિલ મન્સૂરી
વિનેશ અંતાણી
જયંતિલાલ ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

ડ્યૂક ઓર્સિનો
શેરલોક હોમ્સ
ગ્લૅમિસ ડંકન
ઍલેકઝાન્ડર ડ્યૂમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP