ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ ઉર્વિશ કોઠારી મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ ગુણવંત શાહ ઉર્વિશ કોઠારી મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ઉમાશંકર જોષી ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ઉમાશંકર જોષી ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ કાન્ત નર્મદ ભોજા ભગત કવિ દલપતરામ કવિ કાન્ત નર્મદ ભોજા ભગત કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ? કેશવ હર્ષદ ધ્રુવ વજુ કોટક અંબાલાલ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ વજુ કોટક અંબાલાલ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નંદશંકર ર.વ.દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નંદશંકર ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાનેરી' કાવ્યસંગ્રહના કર્તા ........ મણિલાલ પટેલ મણિલાલ દેસાઈ મણિલાલ દ્વિવેદી રમેશ પારેખ મણિલાલ પટેલ મણિલાલ દેસાઈ મણિલાલ દ્વિવેદી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP