ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.

રેપો રેટમાં ઘટાડો
વ્યાજદરમાં વધારો
ગરીબીમાં ઘટાડો
ભારતીય રૂપિયાનું અવમૂલ્યન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ?

સુબ્રમણ્યમ ચંદ્રશેખર
વેંકટરામન દાસગુપ્ત
હૈદર અલી
આમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

સાતમી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP