ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ પંક્તિમાં સ્રગ્ધરા છંદ નથી ?

વાવાઝોડું જગાવી પવન પ્રલયના શંખ ફુંકે કરાલ!
જન્મ્યો તો જીવી જાણું પલપલ કપરી જોડવી જિંદગાની.
લીલા ગોકુળમાં કરી, ખલ હણ્યા ને ભાર ભૂનો હર્યો.
આભેથી વજ્ર જાણે ખડખડ હસતું મશ્કરી કોઈની માંડે!

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP