પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ?

પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે
રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે
વળતર આપી શકાય નહીં
જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાયો કોણે નાખ્યો ?

રોયલ કમિશન
લોર્ડ મેયો
લોર્ડ રિપન
લોર્ડ કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા તથા જરૂરી સૂચનો કરવા ફાયનાન્સ કમીશનની રચના કરવા માટેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

243-I
243-G
243-A
243-H

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતીરાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો ?

ગાંધીજી
વિનોબા ભાવે
લાલ બહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ?

ગ્રામ પંચાયત
નગર પંચાયત
તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP