પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ?

પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે
વળતર આપી શકાય નહીં
રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે
જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ના આ અધિનિયમને રાજ્યપાલશ્રી દ્વારા ક્યારે અનુમતિ આપવામાં આવી હતી ?

સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે
સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે
સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે
સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ભારતમાં પ્રથમ નિર્વાચિત લોકસભા ક્યારે અસ્તિત્વમાં આવી ?

17મી એપ્રિલ 1953
17મી એપ્રિલ 1954
17મી એપ્રિલ 1952
17મી એપ્રિલ 1950

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતના કરમાં 'લેન્ડ સેસ' શું છે

જમીન મહેસુલ
જમીન મહેસુલ પરનો સરચાર્જ
આપેલ પૈકી કોઈ નહીં
ઘરવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં 'ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

110
109
111
108

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP