પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ? વળતર આપી શકાય નહીં પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે વળતર આપી શકાય નહીં પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામ પંચાયતમાં બેઠકોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોના હાથમાં હોય છે ? કલેકટર તલાટી જિલ્લા વિકાસ અધિકારી સરપંચ કલેકટર તલાટી જિલ્લા વિકાસ અધિકારી સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે ? વિકાસ કમિશનર કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પંચાયત વિભાગના સચિવ વિકાસ કમિશનર કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પંચાયત વિભાગના સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? 1963 1961 1959 1960 1963 1961 1959 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (16) 2 (17) 2 (18) 2 (15) 2 (16) 2 (17) 2 (18) 2 (15) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ? હાટ બજાર સોલાર લાઈટ આંતરિક રસ્તા સ્ટ્રીટ લાઈટ હાટ બજાર સોલાર લાઈટ આંતરિક રસ્તા સ્ટ્રીટ લાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP