પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ?

વળતર આપી શકાય નહીં
પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે
રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે
જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાં 'ચેરપર્સન' તરીકે ઓળખાય છે ?

સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
કર્ણાટક
કેરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયત પોતાની હફૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે ક્યા કાર્યો કરી શકશે ?

આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ
માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ
સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ
ઉપરોક્ત તમામ કાર્યો કરશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP