GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પૃથ્વી-2 (Prithvi-2) મિસાઈલ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. ભારતે સ્વદેશી રીતે વિકસાવેલ પરમાણુ સક્ષમ પૃથ્વી- 2 જમીનથી જમીન મિસાઈલનું સફળ રાત્રિ અજમાયશ (ટ્રાયલ) કર્યું છે.
ii. મિસાઈલ 850 કિમીની પ્રહાર પહોંચમર્યાદા સાથે 1500-2000 કિલોગ્રામ હથિયાર વહનની ક્ષમતા ધરાવે છે.
iii. મિસાઈલ પ્રવાહી પ્રોપલ્શન (liquid propulsion) ટ્વી્ન એન્જીન (twin engine) દ્વારા સંચાલિત છે. તે આધુનિક અંતર્ગત માર્ગદર્શક પ્રણાલીનો (advanced inertial guidance system) ઉપયોગ કરે છે.

ફક્ત ii
i, ii અને iii
ફક્ત iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ફાગુ કાવ્યમાં ___ મુખ્ય હોય છે.

રાજાઓની યશગાથાઓ
વસંત ઋતુનું વર્ણન
ધાર્મિક વિધિઓનું વર્ણન
યુધ્ધનું વર્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં ટોડરમલ દ્વારા શરૂ કરવામાં આવેલી રૈયતવારી પ્રથાને બ્રિટિશ શાસનમાં ફરીથી ___ એ સ્થાન આપ્યું અને તેઓએ આ પ્રથા 1792 માં ___ પ્રાંતમાં દાખલ કરી.

વિલિયમ વિલ્સન હંટર, બિહાર
લૉર્ડ રિપન, બંગાળ
સર થોમસ મનરો, મદ્રાસ
લૉર્ડ કેનિંગ, બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ ‘‘રામાયણમંજરી", "ભારતમંજરી” અને "બૃહત્કથા-મંજરી" રચનાઓ માટે પ્રખ્યાત છે.

ક્ષેમેન્દ્ર
કલ્હણ
પદ્મગુપ્ત
શ્રીહર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
i. ઉમદા વાયુઓ (Noble Gases) ધરાવતા તમામ ગેસ લેસર (Gas Lasers) એક્ઝઈમર લેસર (excimer lasers) તરીકે પણ ઓળખાય છે.
ii. અર્ધવાહક લેસર લેડ ફંક્શનીંગના સિધ્ધાંતોને સમાવિષ્ટ કરે છે.
iii. ફાયબર લેસર (Fibre lasers) ઓપ્ટીકલ ફાયબર કેબલનો ઉપયોગ એમ્પલીફાઈંગ માધ્યમ તરીકે કરે છે.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત i
ફક્ત ii અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011 ની વસ્તી ગણતરીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ગુજરાત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 12મા ક્રમે આવેલ છે.
ii. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 954 છે.
iii. ગુજરાત 15% અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP