Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

કંઈ ફરક નહીં પડે
2.5% ઘટશે
2% વધશે
3% વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'પ્રેમનાં આંસુ' કોની કૃતિ છે ?

વર્ષા અડાલજા
કુંદનીકા કાપડિયા
ભોળાભાઈ પટેલ
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દાંડીયાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો ?

કરાડી
રાસ
બાદલપુર
અસલાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અઝીઝ’ કોનું તખલ્લુસ છે ?

ચંદ્રકાન્ત શેઠ
ધનશંકર ત્રિપાઠી
ધનવંત ઓઝા
પિતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસધાર' – પંક્તિના સર્જકનું નામ જણાવો.

રમેશ પારેખ
મકરંદ દવે
વિનોદ જોશી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP