Talati Practice MCQ Part - 4
કોઈ વસ્તુને 20% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 25% નફા સાથે વેચવામાં આવે તો 35 રૂ. વધુ મળે છે તો વસ્તુનું મુલ્ય શોધો.

650
800
750
700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ચંપારણ
ખિલાફ
અસહકાર આંદોલન
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP