Talati Practice MCQ Part - 2
20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય.

7 લીટર
4 લીટર
5 લીટર
6 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

જયંતિલાલ ગોહેલ
ચંદ્રકાન્ત શેઠ
લાભશંકર ઠાકર
ચુનીરામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP