Talati Practice MCQ Part - 2 જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ? 44% 50% 40% 20% 44% 50% 40% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? દીપીકા કુમારી સાક્ષી મલિક ગીતા ફોગટ પી.વી. સિંધુ દીપીકા કુમારી સાક્ષી મલિક ગીતા ફોગટ પી.વી. સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સાણંદ કયા જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ આણંદ સુરત ખેડા અમદાવાદ આણંદ સુરત ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક સ્કૂલના મેદાનની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ક્રમશઃ 5 : 2 છે, જો પહોળાઈ 40 મીટર છે, તો લંબાઈ શોધો. 100 મીટર 80 મીટર 50 મીટર 200 મીટર 100 મીટર 80 મીટર 50 મીટર 200 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? બાલ ગંગાધર તિલક સરદાર પટેલ મદન મોહન માલવીયા એની બેસન્ટ બાલ ગંગાધર તિલક સરદાર પટેલ મદન મોહન માલવીયા એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? રવજી પટેલ ખબરદાર ભોગીલાલ ગાંધી કવિ નર્મદ રવજી પટેલ ખબરદાર ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP