Talati Practice MCQ Part - 2 જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ? 44% 50% 40% 20% 44% 50% 40% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતના પરમ Computer નો વિકાસ કઈ સંસ્થાએ કરેલ ? IIT Mumbai BARC IIT Delhi C-DAC IIT Mumbai BARC IIT Delhi C-DAC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય. 6 લીટર 5 લીટર 4 લીટર 7 લીટર 6 લીટર 5 લીટર 4 લીટર 7 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો X ના 8% = Yના 4% તો X ના 20% = ? થાય. Y ના 16% Y ના 10% Y ના 80% Y ના 40% Y ના 16% Y ના 10% Y ના 80% Y ના 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘મન્ડાના’ લોક કલા શૈલીનો સંબંધ કયા ભારતીય રાજ્ય સાથે છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા દેશમાં થયેલા સરકાર વિરોધી દેખાવોમાં આશરે 30 લોકોનાં મોત થયા છે ? ઈરાન પાકિસ્તાન ઈરાક અફઘાનિસ્તાન ઈરાન પાકિસ્તાન ઈરાક અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP