Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

20%
40%
44%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘અકિંચન’ કોનું તખલ્લુસ છે ?

પિતાંબર પટેલ
સૈફુદીન ખારાવાલા
ધનવંત ઓઝા
મોહનલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હાસ્ય કથા ‘ફાટેલી નોટ’ કોની કૃતિ છે ?

જગદિશભાઈ પટેલ
ધીરુભાલ ઠાકર
જગદિશ જોષી
જગદિશ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

જહાંગીર
ઔરંગઝેબ
અકબર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો :– 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજ’

મનહર
શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP