Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

20%
44%
40%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જેમ ફાવે તેમ બોલો તે સારું નહિ :– વાકયનો પ્રકાર ઓળખાવો.

સંકુલ
પ્રેરક
મિશ્ર
સાદું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.

રૂપક
અન્યોક્તિ
સ્વભાવોક્તિ
વિરોધાભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

રોલ્ડ ગોલ્ડ
ઝીંક ફોસ્ફાઈડ
પોલિએમાઈડ
ટેફલોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP