Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

20%
40%
44%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘રાજ્ય, લોકોના કલ્યાણને વધારવા માટે એક સામાજિક વ્યવસ્થાને બનાવશે’ કયા અનુચ્છેદનું પ્રાવધાન છે ?

34
37
39
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

પી.વી. સિંધુ
દીપીકા કુમારી
ગીતા ફોગટ
સાક્ષી મલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
શુદ્ધિ આંદોલનની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી ?

આર્ય સમાજ
બ્રહ્મો સમાજ
આત્મીય સભા
સત્યશોધક સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP