Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

અનન્વય
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં વાંટા પદ્ધતિની કોણે દાખલ કરી ?

નસરુદ્દીન મહમદશાહ
કુતુબુદ્દીન અહમદશાહ
કુતુબુદ્દીન મહમદશાહ
નસરુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP