Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

સયાજીરાવ ગાયકવાડ 3જા
પિલાજીરાવ ગાયકવાડ
એક પણ નહીં
ખંડેરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં)

100
105
135
145

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

રમણીય
સ્પૃહણીય
સ્મરણીય
અવિસ્મરણીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પ્રાગ મહેલ’ કયા જિલ્લામાં આવેલો છે ?

મહેસાણા
કચ્છ
બનાસકાંઠા
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP