Talati Practice MCQ Part - 6 એક ટીવીની કિંમત 20% જેટલી ઘટાડવામાં આવી છે. હવે જો તેને તેની મૂળકિંમત જેટલી કરવી હોય તો કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવો પડશે ? 25% 20% 10% 15% 25% 20% 10% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સર્વોદય પ્લાન’ ની રજૂઆત કયા વર્ષે થઈ હતી ? 1950 1945 1960 1965 1950 1945 1960 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Spell Check. Handkarchief Handkerchif Handkarcheef Handkerchief Handkarchief Handkerchif Handkarcheef Handkerchief ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ? બોટાદ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ? પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન બંગાળ, બિહાર અને ઓડીશા મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત મુંબઈ, આસામ અને મદ્રાસ પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન બંગાળ, બિહાર અને ઓડીશા મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત મુંબઈ, આસામ અને મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP