Talati Practice MCQ Part - 8
વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ?

કનૈયાલાલ મુનશી
રવિશંકર વ્યાસ
મહાદેવ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
D) અમરેલી જીલ્લો

1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A
1-C, 2-B, 3-A, 4-D
1-A, 2-D, 3-C, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ?

ઓરિસ્સા
તમિલનાડુ
હિમાચલ પ્રદેશ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યાં વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે ?

સાલ
સાગ
શીમળો
વડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતના લેખકો અને તેમની કૃતિઓને સાચી રીતે ગોઠવો.
P) પદ્મનાભ
Q) ભાલણ
R) ભીમ
S) વાસુ
1) દશમસ્કંધ
2) પ્રબોધ પ્રકાશ
3) સગાળશા આખ્યાન
4) કાન્હડદે પ્રબંધ

R-2,Q-3,P-4,S-1
Q-1,P-2,R-3,S-4
S-3,Q-4,R-2,P-1
P-4,Q-1,R-2,S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP