નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડિયાળી બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત રૂ. 1300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી ?
રીત :
ધારો કે વે.કિં. = 100%
A = 120%
B = 75%
A/B = 75/120 = 5/8
કુલ કિંમત = 5 + 8 = 13
13 → 8
1300 → (?)
1300/13 × 8 = 800 રૂ.
નફો અને ખોટ (Profit and Loss)
કોઈ મશીનની મૂળ કિંમત ઉપર 25% વધુ ચઢાવીને છાપેલી કિંમત નક્કી કરવામાં આવે છે. અને છાપેલી કિંમત ઉપર 20% કમિશન આપવામાં આવે તો શું થાય ?
મૂળ કિંમત = 100
છાપેલી કિંમત = 125
વેચાણ કિંમત = 100
મૂળ કિંમત પર 25% વધુ = 100 × 25/100 = 25
છાપેલી કિંમત પર 20% કમિશન = 125 × 20/100 = 25
મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને સરખી છે. તેથી 0% નફો થાય.
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂ. 500 છાપેલી કિંમત પર 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપા૨ીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ ___ કિંમતે ખરીદી હોય.
નફો અને ખોટ (Profit and Loss)
દુકાનદાર 50 kg ચોખા રૂા. 10 kg ના ભાવે ખરીદે છે. 200 kg ચોખા રૂા. 7.50 kg ના ભાવે ખરીદે છે. બંને ભેગા કરી રૂા. 11 kg ના ભાવે વેચે છે. તો દુકાનદારને કેટલા ટકા નફો થાય ?
નફો અને ખોટ (Profit and Loss)
દુકાનદાર નં.1 ખરીદી પર 15% અને 15% વળતર આપે છે. દુકાનદાર નં.2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે. દુકાનદાર નં.3 ખરીદી ૫૨ 25% અને 5% બે વળતર આપે છે. કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ?