Talati Practice MCQ Part - 8
માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

ચિરંજીવી યોજના
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY)
અમૃતમ્ યોજના
બાલસખા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નાના ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

સ્ટેન્ડઅપ ઇન્ડિયા
મુદ્રા બેન્ક યોજના
પ્રધાનમંત્રી જનધન યોજના
અટલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1975
1991
1963
1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ન્યુટ્રોન’ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

જેમ્સ ચેડવીક
જે.જે.થોમસન
જોસેર આસ્પીડીન
ગોલ્ડી સ્ટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP