Talati Practice MCQ Part - 8
માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

અમૃતમ્ યોજના
ચિરંજીવી યોજના
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY)
બાલસખા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ?

મકરંદ દવે
અમૃતલાલ વેગડ
પુરૂરાજ જોશી
જયંતી ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ?

કૃતધ્ન
પરોપકારી
કૃતજ્ઞ
ઉપકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP