ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
2008માં કઈ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઇ હતી ?

સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર
કેનેરા બેન્ક
સ્ટેટ બેંક ઓફ ઈન્દોર
સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?

રખાલદાસ બેનર્જી
આર.એસ. બીસ્ત
સર જહોન માર્શલ
માધોસ્વરૂપ વત્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

ખેડૂતોનું દેવું માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા
અનાજ ઉપરની જકાત માફ કરવા
મહેસુલ માફ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?

ઇન્દુલાલ યાજ્ઞિક
નરહરિ પરીખ
અનસુયાબેન
શંકરલાલ બેંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP